વેરાવળ સરકારી ગ્રંથાલયે સુજ્ઞ વાંચક તરીકે સન્માન કરી એક વિભાગનું રિબિન કાપી લોકાર્પણ કરાવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zbfekt8lnwksov26/" left="-10"]

વેરાવળ સરકારી ગ્રંથાલયે સુજ્ઞ વાંચક તરીકે સન્માન કરી એક વિભાગનું રિબિન કાપી લોકાર્પણ કરાવ્યું.


વેરાવળ સરકારી ગ્રંથાલયે સુજ્ઞ વાંચક તરીકે સન્માન કરી એક વિભાગનું રિબિન કાપી લોકાર્પણ કરાવ્યું.

વેરાવળ ખાતે સરકારી ગ્રંથાલયના લોકાર્પણ પ્રસંગે અભિનવ પ્રસંગ યોજાયો. આઝાદીના અમૃત મહોત્સવ અનુલક્ષી યુવા સાંસ્કૃતિક વિભાગ ગ્રંથાલય વિભાગ નિયામક આર.ડી પરમારના માર્ગદર્શન હેઠળ ડો. પંકજ ગોસ્વામી સહિતના અધિકારીઓએ ગ્રંથાલયના એક વિભાગનું સુજ્ઞ વાચક અને સિનિયર સિટીઝન તથા જાગૃતિ મંચ વેરાવળના ઉપપ્રમુખ દિનેશભાઈ વૈદ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું અને તેમનું સાલ ઓઢાડી સન્માન કરી ગ્રંથાલયની વાંચકો પ્રત્યેની આત્મીયતા દર્શાવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]