મેંદરડા સ્થિત કૃષ્ણનગર સોસાયટીની મહિલા સત્સંગ મંડળ ની બહેનો દ્વારા દુંદાળા દેવ વિઘ્નહર્તા ગણપતિ દાદા નું વિસર્જન કરવામાં આવેલ - At This Time

મેંદરડા સ્થિત કૃષ્ણનગર સોસાયટીની મહિલા સત્સંગ મંડળ ની બહેનો દ્વારા દુંદાળા દેવ વિઘ્નહર્તા ગણપતિ દાદા નું વિસર્જન કરવામાં આવેલ


મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર સોસાયટી ની સત્સંગ મંડળ ની બહેનો દ્વારા વિઘ્નહર્તા ગણપતિ દાદા નું વિસર્જન કરવામાં આવેલ

મેંદરડા ના કૃષ્ણનગર સોસાયટી ની સત્સંગ મંડળ ની બહેનો દ્વારા વિઘ્નહરતા ગણપતિ દાદા ની નવ દિવસ પુજા આરતી કરી અને આજરોજ ગણપતિ દાદા ને ગણપતિ બાપા મોર્યા, ગણપતીદાદા આવતા વર્ષે વહેલા પધારજો સહીતના વિવિધ નાદ સાથે ચોરેસ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મધુવંતી નદીના ખળખળતા જળ પ્રવાહમાં વિધિવત ગણપતિ દાદા નુ વિસર્જન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા

રીપોંટીગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.