સમસ્ત ઓડેદરા પરિવાર દ્વારા સિકોતર માતાના મંદિરે ખાતે માતાજીના નિવેદ અને મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું - At This Time

સમસ્ત ઓડેદરા પરિવાર દ્વારા સિકોતર માતાના મંદિરે ખાતે માતાજીના નિવેદ અને મહાપ્રસાદી નું આયોજન કરાયું હતું


દર વર્ષે ની જેમ આં વર્ષે પણ સમસ્ત ઓડેદરા પરિવાર માતાજીના નિવેદના કાર્યકમ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે તેજ રીતે આં વર્ષે પણ પોરબંદર જિલ્લાના ટુકડા (મિયાણી) ગામે આવેલ દરિયા કિનારે સિકોતર માતાજીના મંદિર ખાતે સમસ્ત ઓડેદરા પરિવાર દ્વારા માતાજીના નિવેદના કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું આં ઉપરાંત બપોર માં સમયે મહા પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.