સાવલી ખાતેથી અમૃત કળશ દિલ્હી જવા અર્થે રવાના કરવામાં આવ્યો. - At This Time

સાવલી ખાતેથી અમૃત કળશ દિલ્હી જવા અર્થે રવાના કરવામાં આવ્યો.


સાવલી ખાતેથી અમૃત કળશ દિલ્હી જવા અર્થે રવાના કરવામાં આવ્યો ધારાસભ્યશ્રી કેતનભાઇ ઈમાનદાર તથા, માન. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વડોદરા તથા સાવલી તાલુકાના અન્ય પદાધિકારીશ્રી ઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાવલી તાલુકાનો અમૃત કળશ સાવલી ખાતે દિલ્હી લઇ જવા અર્થે રવાના કરાવવામાં આવ્યો.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.