મંગલપુર મેલડીમાના મંદિરે 52 ગજની ધજા ચડાવાઈ - At This Time

મંગલપુર મેલડીમાના મંદિરે 52 ગજની ધજા ચડાવાઈ


મંગલપુર મેલડીમાના મંદિરે 52 ગજની ધજા ચડાવાઈ

ભીમનાથના બાપા સીતારામ ગ્રુપ દ્વારા મંગલપુર મેલડીમાના મંદિરે 52 ગજની ધજા ચડાવાઈ ભીમનાથ ગામના બાપા સીતારામ ગ્રુપ દ્વારા પગપાળા મંગલપુર ધામે જઈ મેલડી માતાના મંદિરમાં મંગળવારે સવારે 11: 30 કલાકે પૂજા આરતી કરીને 52 ગજની ધજા ચડાવાઈ હતી ત્યાર બાદ માતાજીના દર્શનના લાભ ભાવિકોએ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.