ગુજરાત વાહનવ્યવહાર વિભાગ અને એસ ટી બસ નિગમ દ્વારા વડનગર ને 3*2 થી ૪ નવીન બસ ફાળવવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xz4drwbb2mjsymy8/" left="-10"]

ગુજરાત વાહનવ્યવહાર વિભાગ અને એસ ટી બસ નિગમ દ્વારા વડનગર ને 3*2 થી ૪ નવીન બસ ફાળવવામાં આવી


ગુજરાત વાહનવ્યવહાર વિભાગ અને એસ ટી બસ નિગમ દ્વારા વડનગર ને 3*2 થી ૪ નવીન બસ ફાળવવામાં આવી
ગુજરાત સરકાર ના વાહનવ્યવહાર વિભાગ અને એસ.ટી.નિગમ દ્વારા વડનગર થી વડોદરા તેમજ નવસારી ના રૂટ માટે 3*2 નવિન 4 બસ ફાળવવામાં આવેલ જે બસ ને આજ રોજ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ.
આ પ્રસંગે મહેસાણા જિલ્લા સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ , વડનગર શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, વડનગરના અગ્રણીઓ તેમજ ડેપો મેનેજર શ્રી અંકીતભાઈ મોદી અને કાર્યકરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]