મહિસાગર : શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર થી ૧૧૦ જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેધ મહા યજ્ઞ માં જવા રવાના થયા. - At This Time

મહિસાગર : શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર થી ૧૧૦ જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેધ મહા યજ્ઞ માં જવા રવાના થયા.


મહિસાગર : શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર થી ૧૧૦ જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેધ મહા યજ્ઞ માં જવા રવાના થયા.

નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી. દિપસિંહ હઠીલા એ લીલી જંડી આપી ટ્રાવેલ્સ ને બોમ્બે જવા રવાના કરી.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ૪૭ મો અશ્વમેધ મહાયજ્ઞ ખારગર બોમ્બે ખાતે તારીખ ૨૧ થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ યોજાઈ રહેલ છે.

આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર ના માધ્યમથી સંતરામપુર ફતેપુરા અને કડાણા તાલુકાના ૧૧૦ જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેધ મહાયજ્ઞ માં બે ટ્રાવેલ્સ દ્વારા આજે જવા રવાના થયા હતા.
જેમાં પંચમહાલ ઉપજોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસીયા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી. દિપસિંહ હઠીલા એ લીલી જંડી આપી ટ્રાવેલ્સને બોમ્બે જવા રવાના કરાઈ હતી.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.