દુઃખદ અવસાન : સ્વ. નાનજીભાઈ કરમશીભાઈ ડોબરિયા લીલાપુર - At This Time

દુઃખદ અવસાન : સ્વ. નાનજીભાઈ કરમશીભાઈ ડોબરિયા લીલાપુર


દિલગીરી સાથે જણાવવાનું કે મારા પિતાજી સ્વ. શ્રી નાનજીભાઈ કરમશિભાઈ ડોબરીયા તારીખ 16/01/2024 ને મંગળવારના રોજ દેવલોક પામ્યા છે તો તેમની દિવ્ય આત્માને પ્રભૂ ચીર શાંતિ આપે એવી પ્રાર્થના 🙏🙏🙏

બેસણું તારીખ વાર : 18/01/2024 ગુરુવાર સમય બપોરે 03 થી 06
સ્થળ : નિવાસ સ્થાને, કાળાસર ગામ જવાનો રસ્તો, પ્લોટ વિસ્તાર, લીલાપુર

લી.
પુત્ર : સુભાષભાઈ ડોબરીયા 9909123467
પુત્ર : ભાવેશભાઈ ડોબરીયા 9106231112


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.