આજરોજ શિહોર તાલુકાના રાજપરા ખોડિયાર પ્રાથમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી - At This Time

આજરોજ શિહોર તાલુકાના રાજપરા ખોડિયાર પ્રાથમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી


રાજપરા ખોડીયાર ગામમાં સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભારત દેશના વીર પુરુષો ના જીવન ચરિત્ર વિશે બાળકો દ્વારા વક્તવ્ય તથા તિરંગો ફરકાવી સલામી આપી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સિહોર તાલુકા ભાજપ ના યુવા નેતા જતીન કુવાડીયા તથા તાલુકા સદસ્ય સુખાભાઈ કળોતરા તથા સરપંચ ના પ્રતિનિધિ ચેતનભાઇ ડાંગર ઉપસરપંચ મૂળજીભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો વડીલો બાળકો તથા વાલીગણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.