મેંદરડા ખાતે આવેલ લોક કલ્યાણ સમિતિ દ્વારા જરુરીયાત મંદ પરિવાર ને રાસન કીટ અર્પણ કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે આવેલ લોક કલ્યાણ સમિતિ દ્વારા જરુરીયાત મંદ પરિવાર ને રાસન કીટ અર્પણ કરવામાં આવેલ


મેંદરડા ની સેવાભાવી સંસ્થા લોક કલ્યાણ સમિતિ દ્વારા જરુરીયાત મંદ પરિવાર ને રાસન કીટ આપવામાં આવેલ
મેંદરાડા તાલુકા ના આલીધ્રા ગામે રહેતાં અને મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા ધનજીભાઇ પાલાભાઇ બગડા વૃદ્ધાવસ્થાને કારણે મજૂરી કામ ન કરી શક્તા ન હોઈ જેને કમાઈ ને આપનાર એક દીકરાને કેન્સર થયેલ તે પથારી વશ હોઈ બીજો દીકરો મુત્યુ પામેલ ત્રીજો દીકરો પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતો હોય આથી બગડા ધનજીભાઈ ને કોઇ કમાનાર ન હોઈ તેથી જીવન નિર્વાહ કરવાં ના પણ સાચા પડવા લાગ્યા આ પરીસ્થિતી ની જાણ શ્રી લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ અને સભ્યઓ ને થતા તાત્કાલીક સમિતિ દ્વારા રાશન કિટ આપવાનો નિર્ણય કરવામાં આવેલ ત્યારે શ્રી લોક કલ્યાણ સમીતિ ના પ્રમુખ અને જુનાગઢ જીલ્લા બીજેપી કિસાન મોરચાના ઉપ પ્રમુખ ડૉ બાલુભાઈ કોરાંટ તથા સમિતિ ના ખજાનચી સુરેશ ભાઇઠૂમર,સમિતિ ના મંત્રી પ્રદીપભાઈ ભાખર, અશ્વિન ભાઈ મહેતા, રવીભાઈ લકકડ સહીતનાઓ દ્વારા જરુરીયાત મંદ લોકો ની વ્હારે આવી મદદ કરવામાં આવેલ લોક કલ્યાણ સમિતિ હર હંમેશા લોકો ના દુઃખ ને સમજી ને મદદ કરતી મેંદરડા ની સેવાભાવી સંસ્થા છે “લોક સેવા એજ પ્રભુ સેવા “ના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.