શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ અયોધ્યા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર દ્વારા આયોજીત ભવ્યાતી ભવ્ય શ્રી રામ મંદિર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ezfb0ccycxghjmze/" left="-10"]

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ અયોધ્યા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર દ્વારા આયોજીત ભવ્યાતી ભવ્ય શ્રી રામ મંદિર મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.


તો આ ઐતિહાસિક દિવસ ના અવસર રૂપે પુણ્યરૂપી કાર્ય અર્થે શ્રી રામ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.*
*સિહોર શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ પરમાર ના માર્ગદર્શક નીચે અને સિહોર શહેર યુવા પ્રમુખ રૂપેશ રોજીયા ની સુચના થી આમંત્રણ પત્રિકા સિહોર શહેર ના મેઈન બજાર માં સિહોર શહેર યુવા મોરચા દ્વારા વિતરણ કરવામાં આવી હતી.જેમાં શહેર પ્રમુખ આશિષભાઈ પરમાર, પ્રદેશ અ.જા મોરચા મંત્રી અનિલભાઈ ગોહિલ,પ્રદેશ બક્ષીપંચ મોરચા દીપકભાઈ લકુમ ,યુવા મોરચા મહામંત્રી દિનેશ ચૌહાણ, હેડલી શાહ તેમજ વરિષ્ઠ ભાજપના આગેવાનો અને યુવા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]