ધ્રાંગધ્રા રોકડીયા હનુમાન સર્કલ પાસે મધમાખીનું જુડ ઉડતા અફડાતફડી મચી - At This Time

ધ્રાંગધ્રા રોકડીયા હનુમાન સર્કલ પાસે મધમાખીનું જુડ ઉડતા અફડાતફડી મચી


સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા વિસ્તારમા ઉનાળામા ગરમીને લઈને મધમાખી કરડવાના બનાવ બને છે ધ્રાંગધ્રામા રોકડીયા હનુમાન સર્કલ પાસે બપોરે મધમાખીનું જુડ ઉડતા અફડાતફડી મચી ગઇ હતી થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ થયો ઝુડ પસાર થતા વાહન વ્યવહાર ચાલુ થયો ત્રણ વાહન ચાલકોને મધમાખી એ ડખંના શીકાર બનાવ્યા હતા ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ભર બજારમાં બપોરના સમયે તડકાને લઈ મધમાખીનુ ઝુંડ ઉડેલ અને મધમાખીએ ત્રણ લોકોને કરડવાના બનાવ બનેલ ત્યારે બપોરના સમય ધાંગધ્રા શહેરના રોકડિયા હનુમાન સર્કલ રોડ પાસે મંધમાખીના ઝુડની ઝપટે રાહદારીઓ ચડી જતા મંધમાખીના ઝુડે શીકાર બનાવતા રસ્તા પર દોડધામ મચી ઞઈ હતી ત્યારે રસ્તો પર થોડી વાર મધમાખીનું ઝુડને લઈ વાહન વ્યવહાર બંધ થઈ ઞયો હતો ત્યારે રસ્તા પરથી મંધમાખીનુ ઝૂંડ પસાર થઈ જતા વાહન ચાલકો એ રાહતનો સ્વાસ લીધો હતો અને ત્યારે બાદ વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો મધમાખી કરડતા તાત્કાલિક પ્રાથમિક સારવાર લઈ લેતા રાહત થય ગયેલ આમ ઉનાળામાં તાપને લઈને બપોરના સમય મધમાખી ઉડવાના બનાવ વધવા લાગ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.