શા કારણે આણંદ ડેપોના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું સિગ્નેચર કેમ્પેન? - At This Time

શા કારણે આણંદ ડેપોના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું સિગ્નેચર કેમ્પેન?


લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યાં છે. જે અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા મતદારો મતદાન કરવા માટે પ્રેરાય અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તથા છેલ્લી ચૂંટણીમાં જે મતદાન મથકો ખાતે ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું છે. જે અંતર્ગત આજરોજ આણંદ એસ.ડી ડેપો ખાતે મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.