ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમેદવારને લઈને સૂત્ર ચાર.... - At This Time

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઉમેદવારને લઈને સૂત્ર ચાર….


ભારતીય જનતા પાર્ટી દ્વારા બોટાદ વિધાનસભા 107 ના ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઈ વિરાણીનું નામ જાહેર કરી દેવાયું છે ત્યારબાદ બીજા દિવસે કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને એકઠા થયા હતા સુરેશભાઈ ગોધાણીને ટિકિટ આપવાની માંગ સાથે નારા લગાવ્યા સુરેશભાઈ તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ બાબતે પાર્ટી ઉમેદવારના નામ ઉપર મોહર મારી દીધી છે હવે પાર્ટી દ્વારા કેવા પ્રકારની કામગીરી તેમજ શું ઉમેદવારને ચેન્જીસ કરાશે ખરા ? કે પછી પાર્ટી એ નક્કી કરેલ ઉમેદવાર જ ચૂંટણી લડશે તેવી આમ જનતામાં ચર્ચા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.