ઈડરના સુરપુર ગામ નજીક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી આગ લાગતાં ખેતરમાં ઘઉં બળીને ખાખ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wtfvzhnvlcqxflrh/" left="-10"]

ઈડરના સુરપુર ગામ નજીક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી આગ લાગતાં ખેતરમાં ઘઉં બળીને ખાખ


ઇડર | ઈડરના સુરપુર નજીક ખેતરમાં અચાનક વીજ થાંભલા પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાના સમાચાર મળતાં ખેતર માલિક દુષ્યંતકુમાર મણીલાલ પંડ્યા સહિત આસપાસના લોકો ખેતરમાં દોડી આવ્યા હતા. ખેતરમાં ઘઉંમાં આગ લાગતાં તાત્કાલિક ધોરણે ખેતર માલિક દ્વારા પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ દ્વારા પાકમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]