ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા – ૨૦૨૨નું અધ્યક્ષશ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ વડતાલ થી હરીદ્વાર સુધીનું પ્રસ્થાન કરાવાયું - At This Time

ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા – ૨૦૨૨નું અધ્યક્ષશ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ વડતાલ થી હરીદ્વાર સુધીનું પ્રસ્થાન કરાવાયું


ગુજરાત દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા - ૨૦૨૨નું અધ્યક્ષશ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ વડતાલ થી હરીદ્વાર સુધીનું પ્રસ્થાન કરાવાયું

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત અને હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા - ૨૦૨૨નું પ.પૂ.ધ.ધું. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ વડતાલ થી હરીદ્વાર સુધીનું પ્રસ્થાન આજરોજ કરાવવામાં આવ્યું હતું...

આ પ્રસંગે સંત સમિતિ ગુજરાત પ્રાંતના અધ્યક્ષશ્રી નૌતમસ્વામી, મુખ્ય કોઠારી શ્રી ડો.સંત સ્વામી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયાજી, કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીજી, વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, આણંદ સાંસદશ્રી મીતેશભાઈ, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જીવરાજભાઈ, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વિપુલભાઈ, પૂ.સંતો, હિન્દુ ધર્મ સેનાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.