Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

માળીયા હાટીના મા તા.4/5/24 ના યોજાવનાર રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલન રદ

માળીયા હાટીના રાજપૂત ક્ષત્રિય સમાજ ની અસ્મિતા માટે રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલન તા. 4/5/24 રાખવામાં આવેલ હતું તે માટે ની

Read more

આજે સાંજે સીઆર પાટીલની હાજરીમાં સમી સાંજે કરદેજના પાદરમાં આવેલ કેશવ ફાર્મ ખાતે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં આહીર સમાજનું વિશાળ સ્નેહમિલનનું આયોજન કરાયું,

લોકસભાની ચૂંટણીને આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહયા હોય, ભારતીય જનતા પાર્ટી ધ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર

Read more

માળીયા હાટીના માં તંત્ર દ્વારા રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલનની પરમીટ કરી રદ

રાજપૂત ક્ષત્રિય એકતા સંમેલન દ્વારા તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના ૫-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી રાજપુત ક્ષત્રિય એકતા સંમેલન માટે

Read more

જસદણ જીઆઈડીસી મંગળવારે રજા પાળી કારીગરો સાથે મતદાન કરશે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત રાજકોટ જીલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો

Read more

બોટાદના મનોદિવ્યાંગ બાળકોએ પાઠવ્યો અવશ્ય મતદાન કરવા સંદેશ

બોટાદના મનોદિવ્યાંગ બાળકોએ પાઠવ્યો અવશ્ય મતદાન કરવા સંદેશ બોટાદમાં આગામી લોકસભા ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતદાન કરવાના અધિકારથી વંચિત ન

Read more

સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ મતદાન જાગૃતિ અંગે કરેલી અપીલ

સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ મતદાન જાગૃતિ અંગે કરેલી અપીલ વર્તમાન સમયમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો

Read more

ખેડૂત આંદોલનને કારણે 6 મે ની ભાવનગર-હરિદ્વાર ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે

ખેડૂત આંદોલનને કારણે 6 મે ની ભાવનગર-હરિદ્વાર ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે ઉત્તર રેલવે અંબાલા કેન્ટ ડિવિઝનના શમ્ભૂ સ્ટેશન પર

Read more

પ્રાકૃતિક ખેતી એ પરમાત્માની શ્રેષ્ઠ ભક્તિ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સાળંગપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ પ્રાકૃતિક કૃષિ એ માત્ર કૃષિ નથી; પર્યાવરણની રક્ષા, ગાયમાતાની સેવા અને

Read more

બોટાદ તાલુકાના કૃષ્ણનગર(નાનાભડલા)ગામની પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ બાળમાનસના સથવારે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 8 ના બાળકોને નાનકડી એવી ગિફ્ટ આપી વિદાય આપવામાં આવી.સાથે સાથે ધોરણ 1થી8 માં પ્રથમ થી ત્રીજા ક્રમે આવેલ બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.જેમાં મુખ્ય અતિથિ પાળીયાદ બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબ તથા ગામ લોકો એ હાજરી આપી.

બોટાદ તાલુકાના કૃષ્ણનગર(નાનાભડલા)ગામની પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ બાળમાનસના સથવારે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 8 ના બાળકોને નાનકડી એવી ગિફ્ટ

Read more

પાર્સલ ખોલતાંની સાથે જ પિતા-પુત્રીનાં મોત

આજકાલના જમાનામાં અનેક લોકો સ્થાનિક બજારમાંથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવાને બદલ ઓનલાઈન ખરીદી કરીને મોબાઈલ સહિત અન્ય ચીજવસ્તુઓ સસ્તા ભાવે

Read more

ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને રૂ.૧૬,૬૯,૭૪૯/-પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ

ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારને રૂ.૧૬,૬૯,૭૪૯/-પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ જેમાં (૧) અરજદાર સંદીપભાઈ ગિરિશભાઈ રાઠોડ હે લાઠીદડ તા.જી.બોટાદ

Read more

જસદણ શ્રીનાથજી હવેલીમાં કાલે વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે

જસદણ શ્રીનાથજી હવેલીમાં કાલે વલ્લભાચાર્યજી પ્રાગટય મહોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે : જેન્તીભાઇ પરમાર તરફથી ઠાકોરજીને સોનાના બંગલાની અર્પણવિધિ થશે

Read more

દેશોતરમાં ૨૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું

ઈડર તાલુકાના દેશોતર ગામે આવેલ પૌરાણિક વાવ પર સ્વયંભૂ બિરાજમાન રાજ રાજેશ્વરી મા અંબાના સાનિધ્યમાં નવનિર્મિત પરિસરમાં ૨૧ કુંડી દેવી

Read more

આજરોજ પ્રાંત અધિકારી દ્વારા જસદણ મોટી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને બોલાવ્યા

આજરોજ પ્રાંત અધિકારી દ્વારા જસદણ મોટી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોને બોલાવીને પોલ ડે ના દિવસે ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની સવેતન રજા આપવાની

Read more

વેરાવળ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવાશે

વેરાવળ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવ સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવાશે પુષ્ટિ સંપ્રદાય સુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપક અખંડ ભુમંડલાચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રી

Read more

નટુભા મોરીની આગેવાનીમાં બરવાળા તાલુકાના ખાંભડા ગામે ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું

આ કાર્યક્રમ અન્વયે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત 500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવારના સમર્થનમાં

Read more

વેરાવળ શહેર તથા પરિવાર નું ગૌરવ વધારતી કોલેજની બે વિદ્યાર્થીની

વેરાવળ શહેર તથા પરિવાર નું ગૌરવ વધારતી કોલેજની બે વિદ્યાર્થીની સોમનાથ એજ્યુકેશન સોસાયટી-વેરાવળ સંચાલિત, જે એમ સાયન્સ કોલેજ & પી.જી.

Read more

થાનગઢના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ચરણ પાદુકા તેમજ 296 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

થાનગઢ ના રેલવે ફાટક પાસે આવેલ અસ્થળની જગ્યામાં તારીખ 3 મેં 2024 ના રોજ સંત શ્રી પૂજ્ય જાદરા બાપુ ના

Read more

બંને જિલ્લામાં વીજ તંત્રનાં ૫૫૪ ફિડરમાં મેન્ટેનન્સનો ધમધમાટ શરૂ

કાળઝાળ ગરમીમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી, વીજ પુરવઠો બંધ રખાતા હાલાકી. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વીજતંત્ર દ્વારા જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનાં કુલ-૫૫૪ ફીડરોમાં

Read more

જાહેર સૂચના

તમામ ખેડુતભાઈઓ તથા વેપારીભાઈઓ ને જણાવાનું કે અગામી તારીખ: ૦૭-૦૫-૨૦૨૪ ને મંગળવાર નાં રોજ લોકસભા ચુંટણી અનુલક્ષીને જાહેર રજા હોવાથી

Read more

કડાણા તાલુકામા પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનને લઇને ભારે આક્રોશ.

મહિસાગર જીલ્લા નાકડાણા તાલુકાના ગામોમા પરસોત્તમ રૂપાલા ની ક્ષત્રિયો વિરૂદ્ધ ની ટીપ્પણી ને લઇ ને ઠેર ઠેર ભારે વિરોધ જોવા

Read more

વિરપુર ના રામી પરિવાર દ્વારા તાલુકાની સ્કૂલ ના બાળકો ને ઉપયોગી ભેટ વસ્તુ આપી…

વિરપુર નગર ના અંકિત ( શિવમ ) રામી જે પોતે સ્પે એજ્યુકેટર ભરોડી ખાતે ફરજ બજાવે છે તેમનો બાળકો પ્રત્યે

Read more

પોરબંદરમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિતિમાં સખી મંડળના ૫૦૦થી વધુ બહેનોએ મતદાનના જાગૃતિના શપથ લીધા

પોરબંદરમાં કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઉપસ્થિતિમાં સખી મંડળના ૫૦૦થી વધુ બહેનોએ મતદાનના જાગૃતિના શપથ લીધા તા.૭ મેના જિલ્લામાં મહિલાઓનું

Read more

ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા પક્ષી પ્રેમી એવાં જયેશભાઈ શ્રીમાળી અને ઉપેન્દ્રભાઈ સોલંકી દ્વારા

ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા પક્ષી પ્રેમી એવાં જયેશભાઈ શ્રીમાળી અને ઉપેન્દ્રભાઈ સોલંકી દ્વારા ગરમીમાં ધોમ ધખતા તાપમા પક્ષીઓ માટે પાણીના

Read more