Atthistime News - News On Demand | Gujarat Top Breaking news

35 જેટલા હાજીઓનો શુભેચ્છા સન્માન સમારોહ મુસ્લિમ ઘાંચી પંચ દ્વારા મદ્રસાએ હનફિયા હોલ ખાતે યોજાયો હતો.

સંતરામપુર નગરમાં રહેતા મુસ્લિમ સમાજના હજ યાત્રાએ જનાર 35 જેટલા હાજીઓનો શુભેચ્છા સન્માન સમારોહ મુસ્લિમ ઘાંચી પંચ દ્વારા મદ્રસાએ હનફિયા

Read more

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સંઘકાર્યમાં કાર્યરત વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સંઘકાર્યમાં કાર્યરત વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરે છે.

Read more

અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો: વિંછીયાના થોરીયાળી ચેકપોસ્ટ ખાતે રાખેલા બેરીકેડ તોડી કાર સીધી ડીવાઈડર પર ચડી ગઈ, એરબેગ ખુલ્લી જતા ચાલકનો જીવ બચી ગયો.

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામ નજીક આવેલ થોરીયાળી ચેકપોસ્ટ ખાતે વાહનોના ચેકિંગ અર્થે પોલીસ તંત્ર દ્વારા બેરીકેડ ગોઠવવામાં આવ્યા છે. જેના

Read more

જસદણમાં સંતશ્રી મુકતાનંદબાપુના 66 માં પ્રાગટ્ય દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમા 122 બોટલ રક્ત એકત્રિત થયું.

જસદણમાં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ રાજગોર બ્રાહ્મણ સમાજની વાડી ખાતે પૂજ્ય સંતશ્રી મુકતાનંદબાપુના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે સમસ્ત રાજગોર સમાજ

Read more

તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પક્ષીયો માટે ના કુંડાનું વિતરણ કરાયું

તલોદ ટી આર ચોકડી પાસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પક્ષીયો માટે ના કુંડાનું વિતરણ કરાયું (રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા) સાબરકાંઠા

Read more

મુધાસના ગામની દીકરીના બે લાખના સોનાના દાગીના પરત કરનાર ભાટઈ ગામના બળદેવસિંહ ચૌહાણની ચારેકોર પ્રસંસા

સાબરકાંઠા ના મુધાસના ગામના રાઠોડ રાજુસિંહ રતેસિંહ ની દીકરીના થેલીમાં મુકેલા બે લાખના સોનાના દાગીના રસ્તામાં પડી જતા દીકરીના માથે

Read more

તલોદમાં ચેક રિટર્ન કેસના બે બનાવમાં બે આરોપીને કેદ

તલોદમાં ચેક રિટર્ન કેસના બે બનાવમાં બે આરોપીને કેદ (રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા) તલોદની સિવિલ કોર્ટે ચેક રિટર્નના ગુનાના

Read more

જાદર પોલીસ સ્ટેશનના જાદર ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મોબાઈલ ફોન-૧ કિ.રૂ. ૧૨,૯૯૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રીવિજય પટેલ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના

Read more

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “કાર્યકર્તા આભાર” મીટીંગ નું આયોજન

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “કાર્યકર્તા આભાર” મીટીંગ નું આયોજન અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ 19/ 05/2024 ને

Read more

સ્વસ્થ, સમર્થ, સંકારીત ભારતના ધ્યેય સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

*સ્વસ્થ, સમર્થ, સંકારીત ભારતના ધ્યેય સાથે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાની વાર્ષિક સાધારણ સભા સંપન્ન* *અધ્યક્ષ સ્થાને વિનેશ શાહ, સચિવ

Read more

બરવાળા પો.સ્ટે.ના અપહરણના ગુન્હાના કામે ભોગ બનનાર તથા આરોપીને કોલ ડીટેઇલ આધારે ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ, ભાવનગર નાઓ દ્રારા તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા સાહેબ તથા બોટાદ

Read more

તુષારભાઈ પિયુષભાઈ ભસ્તાના દ્વારા માંગરોળ માં પૂજ્ય મુક્તાનંદ બાપુ નાં પ્રાગટ્ય દિવસ નિમિતે જીવન મા પ્રથમ વાર રકતદાન

માંગરોળ માં ક્યારેય બ્લડ કેમ્પ હોયવ ત્યારે નિયમિત રક્તદાતાઓ માં પિયુષભાઈ ભસ્તાના નિયમિત અખંડ દાતા રહ્યા છે અને આ પિયુષભાઈ

Read more

અંગદાતા સ્વ.વેદની સ્મૃતિરૂપે ભાઈ વિઆનની રક્તતુલા   ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા અનેક સેવા પ્રકલ્પોનું આયોજન  સ્વર્ગસ્થ મોટાભાઈની સ્મૃતિરૂપે નાના ભાઈની થશે  રક્તતુલા

અંગદાતા સ્વ.વેદની સ્મૃતિરૂપે ભાઈ વિઆનની રક્તતુલા   ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા અનેક સેવા પ્રકલ્પોનું આયોજન  સ્વર્ગસ્થ મોટાભાઈની સ્મૃતિરૂપે નાના

Read more

કચ્છથી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલોસૂંકો ઘાસચારો નીરણ દ્વારા પશુપાલક અને ખેડૂત મિત્રોને પણ સાથ સહકાર આપીએ.  દાન મોક્લવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ

કચ્છથી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલોસૂંકો ઘાસચારો નીરણ દ્વારા પશુપાલક અને ખેડૂત મિત્રોને પણ સાથ સહકાર આપીએ.  દાન

Read more

પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુની ભાજપના કાર્યકર દ્વારા કરાઇ મદદ

*પોરબંદર પાસે સર્જાયેલા અકસ્માતમાં યાત્રાળુની ભાજપના કાર્યકર દ્વારા કરાઇ મદદ* *પ્રાથમિક સારવાર બાદ રજા આપી દીધી હોય તેવા ૩૦ જેટલા

Read more

ઇડર પોલીસ સ્ટેશનની હદમાંથી એક આરોપીને દેશી બનાવટની બંદુક તથા મોટર સાયકલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.,

સાબરકાંઠા જીલ્લામાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે જીલ્લામાં આદર્શ આચાર સંહિતાની અમલવારી કરાવવા તથા એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું ગાંધીનગર વિભાગના

Read more

આજરોજ માન.કલેકટર શ્રી ડી.ડી.જાડેજાસાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રીજિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી

આજરોજ માન.કલેકટર શ્રી ડી.ડી.જાડેજાસાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રીજિલ્લા પુરવઠા અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ,વેરાવળની સૂચના મુજબ મામલતદાર શ્રી વેરાવળ

Read more

વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં 75 જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા બોટાદ ખાતે પાણીનાં કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરાશે

(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ દ્વારા ) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનાં 75 માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા

Read more

*વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં*

*વિદ્યાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરાયાં*

Read more

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ ન-૩ દીનદયાળ ચોક પાસે શરૂ કરાયું

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ માનવ સેવાકીય પ્રવૃત્તિ કરતી અગ્રણી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા

Read more

અમદાવાદ નારણપુરા માં ગાયત્રી પરિવાર ના કનુદાદા દ્વારા આગામી ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ મહા ગાયત્રી યજ્ઞ કરવાનું આયોજન કરેલ છે

તા:-૧૮/૦૫/૨૦૨૪ અમદાવાદ તા.૨૩-૫-૨૦૨૪ ગુરુવારે બુઘ્ઘ પૂર્ણિમાના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના ગૃહે ગૃહે ગાયત્રીયજ્ઞ અભિયાન અંતર્ગત સમર્થ

Read more

અમદાવાદ ના અલગ અલગ જગ્યાએ થી બાઇક ને એક્ટિવા મોબાઈલ ફોન લૂંટફાટ કરતો ઈસમ ને પકડી પાડતી નરોડા પોલીસ

તા:-૧૮/૦૫/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ ના અલગ અલગ જગ્યાએ થી બાઇક ને એક્ટિવા મોબાઈલ ફોન લૂંટફાટ કરતો ઈસમ ને પકડી પાડતી નરોડા

Read more

નેત્રંગ સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજની બદલી થતાં વકીલ મંડળ દ્વારા વિદાય સમારોહ યોજાયો…

બ્રિજેશકુમાર પટેલ – ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ તા.૧૮/૦૫/૨૦૨૪ નેત્રંગ તાલુકામાં સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ સિવિલ જજ

Read more

અમદાવાદ ના નવરંગપુરા સી.જી.રોડ પર આવેલ એક બિલ્ડીંગ માં લાગી હતી આગ

તા:-૧૭/૦૫/૨૦૨૪ અમદાવાદ અમદાવાદ ના સી.જી.રોડ પર એક બિલ્ડીંગ માં આગ લાગી હતી જેને કાબુ માં લેવા ફાયર ઘટના સ્થળે દોડી

Read more

સાયલા તાલુકા નાં સુદામડા ગામના વતની હર્ષદીપસિંહ પરમાર ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના વતની જશુભા પરમાર નો પરિવાર હાલ ગાંધીનગર ખાતે રહે છે . જેમાં રમત ગમત

Read more