ચુંવાળિયા કોળી વિદ્યાર્થી ભવન રાજકોટ તેમજ સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ સતત ૨૭ મા વર્ષે 2૨૭મો સમૂહ લગ્ન - At This Time

ચુંવાળિયા કોળી વિદ્યાર્થી ભવન રાજકોટ તેમજ સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ સતત ૨૭ મા વર્ષે 2૨૭મો સમૂહ લગ્ન


ચુંવાળિયા કોળી વિદ્યાર્થી ભવન રાજકોટ તેમજ સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની જેમ સતત ૨૭ મા વર્ષે 2૨૭મો સમૂહ લગ્ન તારીખ ૧૯-૨-૨૦૨૩ રવિવાર ના રોજ ભવ્ય આયોજન રાખેલ છે તો સમાજના જે કોઈ દીકરા દીકરી આ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય તેવો વહેલી તકે લાખાજીરાજ ઉદ્યોગનગર ચુનારાવાડ શાક માર્કેટ પાસે ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભવન ખાતે વહેલી તકે ફોર્મ ભરી જવા ફોર્મ ભરવાની તારીખ ૧૨-૨-૨૦૨૨ થી ૧-૨-૨૦૨૩ દર રવિવાર અને બુધવાર સાંજે ૪ થી ૬ કલાકે ફોર્મ ભરવામાં આવશે આ સમુહ લગ્નોત્સવ માં જે કોઈ સંગઠન ગ્રુપ મંડળ કે સંસ્થા દ્વારા કે વ્યક્તિ ફંડફાળો કે સેવા આપવા ઈચ્છતા હોય તેને સમુહ લગ્ન સમિતિ નો સમ્પર્ક કરવો
ફોર્મ ભરવા માટે સંપર્ક સમુહ લગ્ન સમિતિના પ્રમુખશ્રી ભરતભાઈ બાળોન્દ્વા ૯૯૧૩૧ ૩૪૪૪૯ મહામંત્રી શ્રી સુભાષભાઈ અઘોલા ૯૭૨૫૧ ૨૭૨૩૩ ખજાનચી શ્રી ભરતભાઈ પંચાસરા ૯૮૭૯૫ ૪૧૧૦૭ વગેરેનો સંપર્ક કરવો તેવી માહિતી રીપોર્ટ રાજેશભાઈ મેસરીયા રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.