શ્રાવણ માસના પહેલા સોમવારે 151 દીવડાવો પ્રગટાવવામાં આવ્યા - At This Time

શ્રાવણ માસના પહેલા સોમવારે 151 દીવડાવો પ્રગટાવવામાં આવ્યા


બોટાદ જિલ્લા બરવાળા તાલુકાના ચોકડી ગામે બસ સ્ટોપ ની પાસે ઓમ શ્રી નંદેશ્વર મહાદેવવાય નમઃ મંદિર આવેલ છે આ મંદિર અંદાજે 50 વર્ષ કરતાં પણ જૂનું છે જ્યાં શ્રાવણ માસના પહેલા સોમવારે આ મંદિરમાં આરતીમાં 151 દીવડાવો પ્રગટાવીને આરતી કરવામાં આવી હતી આ પરંમપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે ત્યારે સાવણ માસ તેમજ સોમવારના દિવસે આ આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.