હિંમતનગર તાલુકાના કાનડા નજીક નાગેશ્વર મહાદેવ મંદિર ના - At This Time

હિંમતનગર તાલુકાના કાનડા નજીક નાગેશ્વર મહાદેવ મંદિર ના


હિંમતનગર તાલુકાના કાનડા નજીક નાગેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી આનંદ ગીરી ગુરુ ગોપાલ ગીરી ના જણાવ્યા અનુસાર ગુરુ પુનમ નિમિત્તે ગૌરી વ્રત કરતી દીકરીઓને ફળા આહાર નો પ્રસાદ તેમજ આશીર્વાદ આ પવામાં આવ્યા હતો જેનો લાભ ગામની દીકરીઓએ લીધો હતો

હિંમતનગર
રીપોટર
જવાહર વણઝારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.