રાજકોટ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vmfkk5ryestrbaj1/" left="-10"]

રાજકોટ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યા


રાજકોટ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર ત્રણ પરિવારને મળ્યા.
રાજ્યસભાના સાંસદ સ્વ.અભય ભારદ્રાજ અને નિતીન ભારદ્રાજના પરિવારને મળ્યા.
સ્વ.ચીમનભાઇ શુક્લના પરિવારને મળ્યા.
સંઘના અગ્રણી સ્વ.પ્રવિણભાઇ મણિયારના પરિવારને મળ્યા..
ત્રણેય પરિવાર સાથે જૂના સંસ્મણો વાગોળ્યા..
જો કે આ મુલાકાત સ્થાનિક રાજકીય ક્ષેત્રે ખૂબ જ મહત્વની.
વિધાનસભા ૬૯ રાજકોટ પશ્વિમ બેઠક પર આ ત્રણેય પરિવારના સભ્યોના નામની ચર્ચા છે.
કશ્યપ શુક્લ,નિતીન ભારદ્રાજ અને મણિયાર પરિવારમાંથી કોઇને દાવેદારી મળી શકે છે..
રાજકોટના પ્રોટોકોલ પ્રમાણે મેયર હાજર હતા.
જો કે તેના સિવાય કોઇપણ વ્યક્તિને હાજર રાખવામાં આવ્યા ન હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]