વિસાવદર87વિધાનસભા વિસ્તાર મા પીએમ નરેન્દ્ર મોદી દ્વારાપી એમ વાય આવાસયોજનનાનું ઈ લોકાર્પણ કરવામાઆવ્યું - At This Time

વિસાવદર87વિધાનસભા વિસ્તાર મા પીએમ નરેન્દ્ર મોદી દ્વારાપી એમ વાય આવાસયોજનનાનું ઈ લોકાર્પણ કરવામાઆવ્યું


વિસાવદર87વિધાનસભા વિસ્તાર મા પીએમ નરેન્દ્ર મોદી દ્વારાપી એમ વાય આવાસયોજનનાનું ઈ લોકાર્પણ કરવામાઆવ્યુંઆજરોજ વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે ૮૭- વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ઓનાં મકાનનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ તથા આવાસ અર્પણનો તાલુકા પંચાયત વિસાવદર દ્વારા કાર્યક્રમ યોજવામા આવ્યો જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ,માજી કૃષિ મંત્રી કનુભાઇ ભાલાળા,માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, પ્રાંત અધિકારીકીર્તન રાઠોડ વિસાવદર મામલતદાર તેમજ ટીડીઓ તેમજ જીલ્લા પુરવઠા અધિકારી, જીલ્લા પંચાયત ના સદસ્યો વિપુલ કાવાણી,તથા અન્ય મહાનુભાવો દ્વારા હાજર રહી લાભાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ આપવામાં આવીઆતકે આવાસ યોજના ના લાભાર્થી ઓ બહોળીસઁખ્યા મા ઉપસ્થિત રહેલ હતા ત્યારે આતકે માજીકૃષિ મઁત્રી કનુભાઈ ભાલાળા દ્વારા સરકાર તરફથી મળતી વિવિધ સહાય નો લાભતમામ લાભાર્થી ને મળે તેવુંધ્યાન પણ હાલની સરકાર રાખેછે તેવું જણાવેલ ત્યારે પીએમવાય આવાસ યોજનાના લાભાર્થીએવા પાંચ લાભાર્થી ઓનેપોતાના આવાસ ની ચાવી આપવામાં આવેલ હતી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા પણ સરકાર ની સિદ્ધિ વર્ણવિ હતી ત્યારે વિસાવદર ના આવાસ યોજનનાના લાભાર્થી દ્વારા પણ સરકાર શ્રી નો આભાર માનેલહતો

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.