સુલીપુર ગામ ના ઠાકોર હીરાજી માધુજી સન ૧૯૯૨ માં કારસેવક ભાગ લીધો હતો તે રામ ના દર્શન કરવા જશે - At This Time

સુલીપુર ગામ ના ઠાકોર હીરાજી માધુજી સન ૧૯૯૨ માં કારસેવક ભાગ લીધો હતો તે રામ ના દર્શન કરવા જશે


સુલીપુર ગામ ના ઠાકોર હીરાજી માધુજી સન ૧૯૯૨ માં કારસેવક ભાગ લીધો હતો તે રામ ના દર્શન કરવા જશે

ઉત્તર ગુજરાત આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર તાલુકા નું સુલીપુર ગામ નું ગર્વ તેમાં દાદા ઠાકોર હીરાજી માધુજી વિવાદી ઢાંચો(બાબરી મસ્જિદ) તોડવા ના સાક્ષી બન્યા હતા. અનેક યાતના ભોગવી ઢાંચો તોડ્યા બાદ રામલલ્લા ની સ્થાપના કરી હતી.1992માં વડનગર માથી કાર સેવકો યે કારસેવા માં ભાગ લીધો હતો.અને અમારા દાદા યે બાધા માનતા રાખી હતી કે જ્યારે મંદિર બનશે ત્યારે દાઢી અને બાલ ઉતારશે

રામલલ્લા નું મંદિર બન્યા પછી હવે મારા દાદા 5/2/2024 ને સોમવાર ના રોજ બાધા માનતા કરવા અયોધ્યા જશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.