માળીયાહાટીનાના મહેન્દ્રભાઈ એસ. ગાંધીનું શેરનાથ બાપુનાં હસ્તે સન્માન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vfdcyvwky3p3xswq/" left="-10"]

માળીયાહાટીનાના મહેન્દ્રભાઈ એસ. ગાંધીનું શેરનાથ બાપુનાં હસ્તે સન્માન


માળીયાહાટીના ના સામાજિક કાર્યકર અનેક સામાજિક સંસ્થા ના આગેવાન વણિક સમાજના આગેવાન મહેન્દ્રભાઈ શાંતિલાલ ગાંધીનું જુનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જુનાગઢના ભવનાથ આશ્રમમાં માં શેરનાથ બાપુ ના આશ્રમ ખાતે મહંત શ્રી શેરનાથ બાપુ ના વરદ હસ્તે મહેન્દ્રભાઈ ગાંધીને સાલ ઓઢાડી સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા સામાજિક કાર્યકર પંડ્યા ભાઈ સાહિત્ય મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]