ડોળીયા ગામે મકવાણા પરીવાર ના મઢે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી - At This Time

ડોળીયા ગામે મકવાણા પરીવાર ના મઢે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી


સાયલા ના ડોળિયા ખાતે મકવાણા‌ પરિવાર ના માતાજીનામંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞતથા માતાજીનો માંડવાનું આયોજન કરાયું હતું. જેમાં ૬૩ દંપતી પાટલા સાથે યજ્ઞનો લાભ લીધો હતો. મકવાણા પરીવારના માતાજી ના મઢે ત્રિવિધ કાર્યક્રમ માં અનેક મહેમાનો તથા સુરેન્દ્રનગર નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.