વડનગર માં શ્રી આનંદીમાતા નું પુન: પ્રાણપ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ સંપન્ન - At This Time

વડનગર માં શ્રી આનંદીમાતા નું પુન: પ્રાણપ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ સંપન્ન


વડનગર માં શ્રી આનંદીમાતા નું પુન: પ્રાણપ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ સંપન્ન

ૐ ઐ હ્રીં કીલીમ્ આનંદી માતા વિચ્ચૈય ||

વડનગર માં ચૈત્ર વદ પાંચમ ના સોમવાર ના દિવસે નદીઓળ દરવાજા અંદર પઠાણ મહાડ ની પ્રવેશ દ્વાર પર આવેલું શ્રી આનંદી માતાનું ના નવિન મંદિર ની એક ‌દિવસ પુન: પ્રાણપ્રતિષ્ઠા નવચંડી યજ્ઞ યોજાયો તેમાં વિદ્વાન બ્રાહ્મણો ના મુખ દ્વારા પંચતત્વો તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા નવચંડી યજ્ઞ સંપન્ન થયો અને મહાશક્તિ ની આરાધના સાથે માતાજી ની મૂર્તિ પ્રતિમા ની મંદિર પ્રસ્થાપિત કરવામાં આવી હતી.અને સમસ્ત મહોલ્લા ના તથા વડનગર ધાર્મિક જનતા અંતરમન થી દર્શન નો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.