ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ૫૦૨ સ્કૂલબેગ નું વિતરણ કરાયું. - At This Time

ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ૫૦૨ સ્કૂલબેગ નું વિતરણ કરાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્કૂલબેગ નું વિતરણ કરાયું.
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ધંધુકા ગઈ કાલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે કે.જી. થી ધોરણ -૮ સુધીના બાળકોને શ્રી મુનિ ચેરિટેબલ ફાઉન્ડેશન હ.સ્તે . ઘનશ્યામભાઈ ( શ્રીજી સ્વામિ ) આણંદ દ્વારા ૫૦૨ સ્કૂલબેગ ( દફતરકીટ ) નું વિતરણ કરાયું આ તબકકે શાળા પરિવાર , વાલીગણ તેમજ બી.આર.સી ડૉચુડાસમા રઘુવીરસિંહ , શાળા ના આચાર્ય ચુડાસમા રામદેવસિંહ અને સંસ્થાએ આભાર વ્યક્ત કરેલ .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.