બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એકદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એકદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.


બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એકદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઊંઝા ઉમિયા મંદિર, પાટણ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ, મેગમાયા સ્મૃતિ સ્થાન, હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સીટી, પ્રાચીન હસ્તપ્રત સંગ્રાલય, પટોળા હાઉસ, મોઢેરા સૂર્ય મંદિર, બૌચરાજી મંદિર, શંખેશ્વર મંદિર. વગેરે સ્થાનો ની મુલાકાત કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર હાજર રહ્યા, આ સમગ્ર આયોજન કરવા બદલ હું કોલેજની પ્રવાસ સમિતિ અને પ્રિન્સિપાલ શ્રી ડો. ડી પી માછી સાહેબ અને પ્રો. ઉપેન્દ્ર ચંડેલ સાહેબ ના માર્ગદર્શન ની સુખદરીતે સંપન્ન થયો,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.