ધોળકા પંડિત દિન દયાળજીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો - At This Time

ધોળકા પંડિત દિન દયાળજીની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


આજરોજ ભારતીય જનતા પાર્ટી ધોળકા શહેર દ્વારા અખંડ માનવવાદ અને અંત્યોદય ના પ્રણેતા અને ઉગ્ર ચિંતક. અખંડ માનવતાવાદની પ્રગતિશીલ વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠાથી ઉચિતઆદર્શ સ્થાપિત કરનાર પંડિત દિન દયાળ ઉપાધ્યાય ને ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ. કિરણભાઈ પટેલ. રીનાબેન ત્રિવેદી. જે ડી પટેલ . સંજયભાઈ પટેલ. ભારતીબેન રાણા. માણેકબેન પરમાર. મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ. સંગઠનના હોદ્દેદાર શ્રીઓ હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.