શ્રી નવજીવન વિકલાંગ સંસ્થા દ્વારા ભચાઉ ખાંતે સાઇકલ વિતરણ કાર્યક્રમ કરવામા આવેલો - At This Time

શ્રી નવજીવન વિકલાંગ સંસ્થા દ્વારા ભચાઉ ખાંતે સાઇકલ વિતરણ કાર્યક્રમ કરવામા આવેલો


સેવાકીયે કામગીર કરનાર સંસ્થા શ્રી નવજીવન વિકલાંગ સંસ્થા દ્વારા શનિવાર ના રોજ ભચાઉ ખાંતે સાઇકલ વિતરણ કાર્યક્રમ કરવામા આવેલો જેમા માનવ સેવા માટે હર હમેશા સેવાકીયે કામગીર કરનાર સંસ્થા શ્રી નવજીવન વિકલાંગ સંસ્થા ભચાઉ ખાંતે સાઇકલ વિતરણ કાર્યક્રમ કરવામા આવેલો જેમા ગાધીધામ ધારા સભ્ય માલતી બેન તેમજ એકલ નારી શક્તિ ના પ્રમુખ એવા જમના બેન જાદવ અને શિકારપુર ગ્રામ પંચાયત સંરપચ તેમજ વિકાસભાઈ રાજગોર, જયન્દ શાહ, જાગરુતી બેન શાહ, કપિલ સાધુ અને સામજિક અગ્રેસર ની હાજરી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.