સાયલા મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/llpmbpwfornoyb0l/" left="-10"]

સાયલા મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું.


રાજ્ય માં ૧૯૮૪ થી મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળામાં ભણતા એકથી આઠના વિદ્યાથીઓને ગરમ ભોજન રાંધી ખોરાક પીરસવામાં આવે છે જેમાં સંચાલકને ૧૬૦૦ , રસોયાને ૧૪૦૦ તથા હેલ્પરને ૫૦૦ અથવા ૧૦૦ સંખ્યા ઉપરના બાળકોને ૧૪૦૦ નું નજીવું વેતન ચૂકવવામાં આવે છે , જેમાં માનદ વેતનને દૂર કરી લઘુતમ વેતનની અમલવારી કરવામાં આવે તેમજ ઉનાળાના વેકેશન દરમિયાન વેતન આપવામાં આવતું નથી તે વેતન પણ ચૂકવાય તે માટે માગણી , વેતનમાં કુકિંગ પોસ્ટની રકમમાં ગેસની રકમમાં જરૂરી ફેરફાર કરવા રજૂઆત કરવામાં આવી છે . મોંઘવારીને ધ્યાને લઈ કુકિંગ કોસ્ટ માં ૭.૫ % થી ૧૦ % સુધીનો વધારો કરવા માટે પરિપત્ર કરેલ છે તે મુજબ વર્ષના બદલે બેથી ત્રણ વર્ષમાં એક વખત કૂકિંગ કોસ્ટમાં વધારો કરવામાં આવે છે . જો સરકાર તરફથી મોંઘવારીના ધોરણે અમલવારી કરવામાં આવે તેવી માંગી હેલ્પર દ્વારા પોલિયો , પૂરક પોષણ આધારકાર્ડ , સરકારી સંમેલન , રસીકરણ જેવી નજીવા વેતનમાં કામ કરવા તૈયાર નથી તેવી રજૂઆત ક ૨ વામાં આવી છે . આઉટ સોર્સિંગ કરવામાં આવી છે . જ્યારે આંગણવાડી બહેનો તેમજ કરાર આધારિત કર્મચારીઓ દ્વારા રોજમદાર કર્મચારીને કાયમી કરવા , રજાઓના લાભ , મેડિકલ કવર , જીવન વીમાના લાભો , ઉચ્ચતર પગારના આવ્યું હતું.જ્યારે સાયલા તાલુકામાં આજે જુદા જુદા ત્રણ વિભાગના આવેદનપત્રો આપવામાં આવ્યા હતા માગણી પહેલી તકે પુરી કરવાની અને રજુઆત કરવામાં આવી છે . લાભો વગેરેની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા માગણી વહેલી તકે પુરી કરવાની રજુઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી. સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]