કેશોદના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી - At This Time

કેશોદના નુનારડા ગામે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી


કેશોદ તાલુકાના નુનારડા ગામમાં વર્ષોથી આસો નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી નથી જ્યાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવેછે શ્રીચોરાયુ ગરબી મંડળ દ્વારા ત્રીસ વર્ષથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવેછે જેમાં પ્રાચીન ગરબાની સંગાથે ચોરાયુ માતાજીના મંદિરના સાનિધ્યમાં ખૈલૈયાઓ રાસ ગરબા રમેછે ગામ તથા આજુબાજુના વિસ્તારોના કલાકારો પોતાની કલા રજુ કરી ખૈલૈયાઓનો ઉત્સાહ વધારેછે તા. 16 ના રોજ હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી તથા રાત્રીના કાન ગોપી કિર્તન મંડળીનું આયોજન થનાર હોય સર્વે ધર્મ પ્રેમી જાહેર જનતાને શ્રીચોરાયુ ગરબી મંડળ સમસ્ત નુનારડા ગામ વતી ભાવભર્યું આમંત્રણછે


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.