ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મર્ણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે એવી માંગ કરતા બોટાદ ધારાસભ્ય - At This Time

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મર્ણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે એવી માંગ કરતા બોટાદ ધારાસભ્ય


ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મર્ણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે એવી માંગ કરતા બોટાદ ધારાસભ્ય

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરવામાં આવી કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાલકૃષ્ણ અડવાણીજી ને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત અટલ બિહારી બાજપાઈજીને પણ ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ભારતરત્નની ગરિમા જળવાઈ રહે તેના માટે દેશને પ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવા બોટાદના આપના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કેન્દ્રસરકાર તેમજ ગુજરાત સરકારને માંગ કરી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.