જંબુસર : અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે. - At This Time

જંબુસર : અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.


જંબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર ખાતે ( ગૌ ) મોક્ષાથેઁ શ્રી રાચરિત માનસ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા.૨૫મીને ગુરૂવાર ના રોજ સવારે સાત કલાકે પોથી યાત્રા નિકળશે, કથા પ્રારંભ તા.૨૫મીને ગુરૂવાર ના રોજ બપોરના ૧ થી ૫ વાગ્યા સુધીનો રહેશે. કથા પુણાઁહુતિ તા.૦૩ -૦૫-૨૪ ના રોજ થશે, કથાકાર યોગેશભાઈ શાસ્ત્રીજી સંગીતમય શૈલીથી કથાનુ રસપાન કરાવાશે કથા દરમિયાન તા.૨૬મીના રોજ શિવવિવાહ, તા.૨૭મીના રોજ રામજન્મ, તા.૩૦મીના રોજ રામવિવાહ, તા.૩જીના રોજ રામ રાજયભિષેક ના પ્રસંગો ઉજવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.