બોટાદ નાગૌમતેશ્વ મહાદેવ મંદિરે ૧૦૮ દીવડા ની દીપમાળા કરવામાં આવી - At This Time

બોટાદ નાગૌમતેશ્વ મહાદેવ મંદિરે ૧૦૮ દીવડા ની દીપમાળા કરવામાં આવી


બોટાદ નાગૌમતેશ્વ મહાદેવ મંદિરે ૧૦૮ દીવડા ની દીપમાળા કરવામાં આવી

વર્ષો જૂનુ પ્રાચીન મંદિર શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે આવેલ ગૌમતેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ ના પવિત્ર મહીનામાં આજરોજ ૧૦૮ દીવડા ની દીપમાળા કરવામાં આવી હતી તેમજ સાંજની આરતી મંહત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઉતારવામાં આવી હતી ત્યારે આ અનેરા દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

Report : Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.