આજે શિહોર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિહોર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/tstafu8nee3vu0lf/" left="-10"]

આજે શિહોર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિહોર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


આજે આખું સિહોર જાણે તિરંગામય અને દેશ ભક્તિ ના રંગે રંગાયું સિહોર
નગરપાલિકા પ્રમુખ
વિક્રમસિંહ નકુમ ની અધ્યક્ષતામાં યોજાય તિરંગા યાત્રા નગરજનોને આ યાત્રામાં ખૂબ
મોટીસંખ્યામાં જોડાવવા આહવાન કરાયું હતું. સિહોર માં ભવ્યતિરંગાયાત્રાનું આયોજન
કરવામાં આવ્યું હતું આ યાત્રા સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ થી જિલ્લા પ્રમુખ મુકેશભાઈ
લગાળીયા
ના હસ્તે પ્રસ્થાન કરી સિહોર ના રાજમાર્ગો પર ફરી સ્ટેશન રોડ પરત નિર્વિઘ્ને પહોંચી હતી
આ યાત્રા અનુસંધાને નગરપાલિકા ખાતે મિટિંગ યોજાય હતી અને નગરશ્રેષ્ઠીઓ ને મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું હતું ત્યારે આ યાત્રા ઐતિહાસિક બની,જીલ્લા ભાજપ
પ્રમુખ મુકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ, નગરપાલિકા પ્રમુખ
વી.ડી.નકુમ,સહિત તમામ આ યાત્રામાં જોડાયા હતા હજ્જારો ની સંખ્યામાં સ્કૂલ ના
વિદ્યાર્થીઓ, સામાજિક,રાજકીય અગ્રણીઓ,વહેપારીઓ, તથા સખીમંડળ, તથા Y P
RCC, નગરપાલિકા સ્ટાફ,NCC, હોમગાર્ડ,GR D, પોલીસ સ્ટાફ તથા નગરપાલિકાના,કોર્પોરેટરોતથા
પત્રકારો વગેરે જોડાયા. . રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]