નિલકંઠ વિલા સોસાયટી, હિંમતનગરમાં ગણેશોત્સવની ઉજવણી - At This Time

નિલકંઠ વિલા સોસાયટી, હિંમતનગરમાં ગણેશોત્સવની ઉજવણી


હિંમતનગરમાં ગણેશોત્સવની વિવિધ સ્થળોએ ઉજવણી થઈ રહી છે ત્યારે નિલકંઠ વિલા સોસાયટીમાં પણ ઉમંગભેર ગણેશોત્સવ આસ્થા તેમજ ધાર્મિક મહાત્મયની રીતે તો ખરું જ પણ જન જાગૃતિના વિવિધ સંદેશાઓ તેમજ બાળકોમાં રહેલ વિવિધ શક્તિઓને ઉજાગર કરવાના હેતુ વિવિધ રમતો - કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ પ્રોત્સાહન મળે અને પ્રેરિત થાય તે માટે તા. ૨૧/૯/૨૩ના રોજ ઈનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.