મહિસાગર : કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર નાં રહીશ દેવલોક પામેલ સ્વ. વિશાલભાઈ સંગાડા ની યાદ માં "જોહાર વિશાલ ચોક" નું નિર્માણ કરવામાં આવ્યું. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના સરસ્વા ઉત્તર નાં રહીશ દેવલોક પામેલ સ્વ. વિશાલભાઈ સંગાડા ની યાદ માં “જોહાર વિશાલ ચોક” નું નિર્માણ કરવામાં આવ્યું.


મહિસાગર જિલ્લાનાં આદિવાસી પરિવાર દ્વારા કડાણા તાલુકાના ઉત્તર સરસ્વાના રહીશ આદિવાસી સમાજ સેવક આદરણીય ગોલીસીંગ સંગાડાના સુપુત્ર સ્વ. વિશાલભાઈ પ્રકૃતિના ખોળે પોઢી ગયેલ ( દેવલોક થયેલ ) છે, તેની યાદમાં તેમના વતનમાં "જોહાર વિશાલ ચોક"નું નિર્માણ કરવામાં આવ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.