આર્ટસ કોલેજ ના વિધાર્થીઓ  અમદાવાદ મુકામે આત્મહત્યા વિષય પર  આયોજિત એક દિવસીય સેમિનાર મા જોડાયા  - At This Time

આર્ટસ કોલેજ ના વિધાર્થીઓ  અમદાવાદ મુકામે આત્મહત્યા વિષય પર  આયોજિત એક દિવસીય સેમિનાર મા જોડાયા 


શ્રી એસ.કે.શાહ એન્ડ શ્રી ક્રિષ્ના ઓ.એમ.આર્ટસ કોલેજ , મોડાસાના  મનોવિજ્ઞાન વિભાગ ના અધ્યક્ષ , ડો.મોહંમદ હફિઝ કઠિયારા ના માર્ગદર્શન હેઠળ કોળેજ ના  વિધાર્થીઓએ માનસિક આરોગ્ય હોસ્પિટલ , અમદાવાદ મુકામે આત્મહત્યા વિષય પર  આયોજિત એક દિવસીય સેમિનાર માં ભાગ લેવા બદલ કૉલેજ ના  આચાર્ય ડૉ. દિપક જોશી  અને મંડળ ના પ્રમુખશ્રી નવીનચંદ્ર મોદીએ ડો.મોહંમદ હફીઝ કઠિયારા અને તેમના વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવી .

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.