મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sh96ynxufgqlxltl/" left="-10"]

મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન


શહેરા.

શહેરા નગરમાં આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિબિરમાં યુવાનોએ રક્તદાન કર્યું હતું જેને લઇને કોઈપણ દર્દીઓને રક્તની જરૂરિયાત મંદ દર્દીઓને જરૂર પડે ત્યારે લોહી મળી રહે તેમાટે આ સંસ્થા કાર્યરત છે જેથી શહેરા ના યુવાનો દ્વારા ૨૬મી જાન્યુઆરી નિમિતે રક્તદાન શિબિર યુવાનોએ મોટી સંખ્યમાં રક્તદાન કર્યું હતું.આ સંસ્થા દ્વારા પણ સમયાતંરે વિવિધ સામાજીક કાર્યો પણ કરવામા આવે છે. આમ એક રીતે પ્રજાસત્તાક પર્વના દિવસે રક્તદાન દિવસ ઉજવામા આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]