આજે સિહોર ખાતે ભાવનગર જિલ્લા કરણીસેના આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન સાથે મહારેલી અને મહાસભા યોજાય - At This Time

આજે સિહોર ખાતે ભાવનગર જિલ્લા કરણીસેના આયોજિત ક્ષત્રિય રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન સાથે મહારેલી અને મહાસભા યોજાય


આજે સિહોર ના બંધન પાર્ટી ખાતે જિલ્લાભરના
ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો રેલી અને
સંમેલનમાં જોડાયા હતાબંધન પાર્ટી પ્લોટ ખાતે
કરણીસેનાના
રાષ્ટ્રીય અધ્યક્ષ
સુખદેવસિંહ ગોગામેડી,
તેમજ ગુજરાત અધ્યક્ષ
રાજ શેખાવત સહિતના
રાજયભરના કરણી
સેનાના હોદ્દેદારો વિશેષ
આજે શનિવારે
બપોરે ૩:૦૦ કલાકે
આશાપુરા વળાવડ ફાટક
થી બંધન પાર્ટી પ્લોટ સુધી
મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બંધન પાર્ટીપ્લોટ ખાતે
ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસમેલન યોજાયું હતું
જેમા સર્વે ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો,
વડીલો, યુવાઓને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના
ભાવનગર જિલ્લા તથા ભાવનગર શહેર સંગઠન
મહાસંમેલન અને
ક્ષત્રિય એકતા
મહાસભામાં મોટી
સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.