મનોજભાઈ જે.રાઠોડ ને GIET દ્વારા સન્માન પત્ર એનાયત કરાયુ બાબરા કન્યા કેળવણી શાળા મા પ્રવેશ ઉત્સાવ યોજાયો હતો - At This Time

મનોજભાઈ જે.રાઠોડ ને GIET દ્વારા સન્માન પત્ર એનાયત કરાયુ બાબરા કન્યા કેળવણી શાળા મા પ્રવેશ ઉત્સાવ યોજાયો હતો


સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાબરા અને સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ મહામંત્રી આયુષ્યમાન મનોજભાઈ રાઠોડને ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગના(GIET) ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા શ્રેષ્ઠ વિદ્યા વાહક તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા અને Diet અમરેલી લેક્ચરર ભરતભાઈ ડેર સાહેબના વરદ હસ્તે સન્માન પત્ર અર્પણ કરાયુ.
આમ કન્યા કેળવણી શાળાપ્રવેશ ઉત્સવ 23 જૂન ૨૦૨૨ના રોજ બાબરા તાલુકા શાળા અને કન્યા શાળામાં યોજાયો હતો.જેમા 26 કુમાર 35 કન્યા ઓને ધોરણ 1 મા પ્રવેશ અપાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon