હિંમતનગરના ભોલેશ્વર રોડ પરજ કચરો ફેંકી ગંદકી ફેલાતા લોકોના સ્વાસ્થ્યનું જોખમ વધ્યું - At This Time

હિંમતનગરના ભોલેશ્વર રોડ પરજ કચરો ફેંકી ગંદકી ફેલાતા લોકોના સ્વાસ્થ્યનું જોખમ વધ્યું


હિંમતનગરના ભોલેશ્વર રોડ પર સાઇડ માજ લોકો દ્વારા કચરો ફેંકી ગંદકી દિવસે ફેલાતી દેખાઈ રહી છે. તેમજ ગામની અંદરના રસ્તા પરજ કચરાની દુર્ગંધ અને ગંદકીના દ્રશ્યો જોવામડી રહ્યા છે. વ્યવસ્થા જાળવવા માટે જાણે વહીવટી શાસશને કોઈ રસ જ ના હોય તેવું લાગી રહ્યું છે.

રિપોર્ટ અમિત દરજી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.