*શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી ના ૮૦'માં* *જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rpjkap3y1dtfzhrs/" left="-10"]

*શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી ના ૮૦’માં* *જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.*


*શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી ના ૮૦'માં* *જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.*

તા.28 માર્ચ,2024

શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના માન. ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ લહેરીના ૮૦ʼ માં જન્મદિને સોમનાથ મહાદેવ ને વિશેષ મહાપૂજન કરવામાં આવેલ આ ઓનલાઇન મહાપૂજામાં શ્રીલહેરી સાહેબની વર્ચુઅલ ઉપસ્થિતી રહેલી. આજરોજ સાંજે ભગવાન સોમનાથ મહાદેવ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે.

માન.ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ લહેરીના નિરામય-દિર્ઘાયુષ્ય માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]