ધંધુકા તાલુકાના જાળિયા , અડવાળ, બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થયું. - At This Time

ધંધુકા તાલુકાના જાળિયા , અડવાળ, બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થયું.


ધંધુકા તાલુકાના જાળિયા , અડવાળ, બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થયું.

અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના ભડિયાદ ગામે ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રૂપાલા ના વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે દરેક ગામમાં ભાજપના કાર્યકરો એ પ્રચાર માટે આવવું નહીં ના બેનરો લાગ્યા.

રૂપાલાએ કરેલ ક્ષત્રિય સમાજ ની મહિલાઓ બાબતે કરેલ ટિપ્પણી નો વિરોધ દિવસે દિવસે આક્રમક બનતો જાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ગામડાઓમાં
જાળિયા ,અડવાળ,બજરડા, નાના ત્રાડીયા, રંગપુર સહિત ના ગામડાઓમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ નું આગમન થતાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો સહિત અન્ય સમાજના લોકોએ પણ ધર્મ રથનું સ્વાગત કર્યું

દરેક ગામમાં બેનર પણ લગાવવામાં આવ્યું હતું કે રૂપાલા ની ટીપ્પણી થી ક્ષત્રિય સમાજ નારાજ હોય ભાજપના કોઈ કાર્યકરોએ દરેક ગામમાં પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.