મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર હીરાપુર ખાતે રામદેવજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rnlrbefh2bko0swp/" left="-10"]

મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર હીરાપુર ખાતે રામદેવજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી.


મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર હીરાપુર ખાતે રામદેવજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સહભાગી થઈ રામદેવજી ના દર્શન કરી પૂજ્ય સંતગણ ના આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો.

આ મંગલમલ પ્રસંગે રામદેવજી ની આરાધના સહ ભકિત કરવાનો અને પૂજ્ય સંતગણ ને શાલ ઓઢાળી સન્માન કરવાનો લ્હાવો પ્રાપ્ત થયો.

આ પ્રસંગે સાથે સંતરામપુર તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલીયા,કડાણા તાલુકા સંગઠનના પ્રમુખ જયંતિ ભાઈ પટેલ,APMC ના ચેરમેન શાંતિલાલ પટેલ,પૂજ્ય સંતગણ,પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]