વિસાવદર શ્રદ્ધાંજલિ બેસણું - At This Time

વિસાવદર શ્રદ્ધાંજલિ બેસણું


બેસણું
વિસાવદર નિવાસી યશોદાબેન ઠાકોરદાસ છતાણી (ઉ.વ. ૬૯) જે ઠાકોરદાસ રૂપચંદ છતાણી (નિવૃત એસ.બી.આઇ. ઓફીસર)ના ધર્મ પત્ની તથા હસમુખ ,મુકેશ, જગદીશના માતૃશ્રી તથા અર્જુનદાસ આલમચંદ છતાણી,ગુરૂમુખભાઇ,કિશોરભાઈ, હરેશભાઈ,જે.પી.,ગૌતમ ના કાકીનું અવસાન તા.૨૦/૧૦/૨૦૨૨ ના રોજ થયેલ છે.સદગતનું બેસણું તા. ૨૨/૧૦/૨૦૨૨, શનિવાર ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને, શિવમ્ રેલ્વે સ્ટેશન સામે, ગાયત્રી પ્લોટ ખાતે રાખેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.