અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રી સ્વ ઉષાબા ગંભીરસિંહ નકુમ હસ્તક અજયસિંહ ગંભીરસિંહ નકુમ/ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ નકુમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q5r6kx03ikt0kavw/" left="-10"]

અન્ન દાન મહાદાન ગ્રુપ બરવાળા શકિતસિંહ નકુમ દ્વારા તેમજ દાતાશ્રી સ્વ ઉષાબા ગંભીરસિંહ નકુમ હસ્તક અજયસિંહ ગંભીરસિંહ નકુમ/ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ નકુમ


બરવાળા તાલુકાના રોજીદ ગામે રહેતા દેવલબેન શામજીભાઈ વાઘેલા તેમની ખૂબજ ગરીબ પરિસ્થિતિ છે તેવું ત્યાંના રહેવાસી ગજેન્દ્રસિંહ ડાભી એ અમારા ગ્રુપની મુલાકાત લઈ અમને આ વાત જણાવેલ તો અમોએ દાતાશ્રીની મદદથી તેમને એક મહિનો ચાલે તેટલી રાશન કિટની વ્યવસ્થા કરી આપેલ છે અમારી સંસ્થા દાતાશ્રીઓની મદદથી ચાલે છે અન્નદાન મહાદાન ગ્રુપ દાતાશ્રી ઑ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]