જસદણ મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ સ્નેહમિલન - At This Time

જસદણ મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ સ્નેહમિલન


જસદણમાં પ્રજાપતિ સમાજની વાડી ખાતે આજરોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને, પ્રજાપતી સમાજ, લુહાર સમાજ, ગુર્જર સુથાર, સમાજ વાણંદ સમાજ તેમજ હજામ સમાજ અને ત્રી પાંખ સાધુ સમાજના આગેવાનોનું સ્નેહમિલન યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.